Quran Apps in many lanuages:

Surah Al-Fajr Ayahs #19 Translated in Gujarati

فَأَمَّا الْإِنْسَانُ إِذَا مَا ابْتَلَاهُ رَبُّهُ فَأَكْرَمَهُ وَنَعَّمَهُ فَيَقُولُ رَبِّي أَكْرَمَنِ
મનુષ્ય (આ સ્થિતિ છે કે ) તેનો પાલનહાર જ્યારે તેની પરીક્ષા લે છે અને ઇઝઝત આપે છે, અને તેને ખુશહાલી આપે છે, તો તે કહેવા લાગે છે, મારા પાલનહારે મારૂ સન્માન કર્યું
وَأَمَّا إِذَا مَا ابْتَلَاهُ فَقَدَرَ عَلَيْهِ رِزْقَهُ فَيَقُولُ رَبِّي أَهَانَنِ
અને જ્યારે તે તેની પરીક્ષા લે છે અને તેની રોજી તંગ કરી દે છે, તો તે કહેવા લાગે છે કે મારા પાલનહારે મારૂં અપમાન કર્યું
كَلَّا ۖ بَلْ لَا تُكْرِمُونَ الْيَتِيمَ
આવું કદાપિ નહીં ! પરંતુ (વાત એવી છે) કે તમે (જ) લોકો અનાથનો આદર નથી કરતા
وَلَا تَحَاضُّونَ عَلَىٰ طَعَامِ الْمِسْكِينِ
અને ગરીબોને ખવડાવવા માટે એક-બીજાને ઉભારતા નથી
وَتَأْكُلُونَ التُّرَاثَ أَكْلًا لَمًّا
અને વારસાની સંપત્તિ સમેટીને હડપ કરી જાઓ છો

Choose other languages: