Quran Apps in many lanuages:

Surah An-Naziat Ayahs #39 Translated in Gujarati

يَوْمَ يَتَذَكَّرُ الْإِنْسَانُ مَا سَعَىٰ
તે દિવસ માનવી પોતાના કર્મોને યાદ કરશે
وَبُرِّزَتِ الْجَحِيمُ لِمَنْ يَرَىٰ
અને (દરેક) જોવાવાળા સામે જહન્નમ દેખીતી કરી દેવામાં આવશે
فَأَمَّا مَنْ طَغَىٰ
તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે)
وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا
અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)
فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ
(તેનું) ઠેકાણું જહન્નમ જ છે

Choose other languages: