Quran Apps in many lanuages:

Surah An-Naziat Ayahs #41 Translated in Gujarati

فَأَمَّا مَنْ طَغَىٰ
તો જે (માનવીએ) અવજ્ઞા કરી (હશે)
وَآثَرَ الْحَيَاةَ الدُّنْيَا
અને દુન્યવી જીવનને પ્રાથમિકતા આપી (હશે)
فَإِنَّ الْجَحِيمَ هِيَ الْمَأْوَىٰ
(તેનું) ઠેકાણું જહન્નમ જ છે
وَأَمَّا مَنْ خَافَ مَقَامَ رَبِّهِ وَنَهَى النَّفْسَ عَنِ الْهَوَىٰ
હા ! જે વ્યક્તિ પોતાના પાલનહાર સામે ઉભો રહેવાથી ડરતો રહ્યો હશે, અને પોતાના મનને મનમાની કરવાથી રોકી રાખ્યું હશે
فَإِنَّ الْجَنَّةَ هِيَ الْمَأْوَىٰ
તો ચોક્કસ પણે તેનું ઠેકાણું જન્નત જ છે

Choose other languages: