Quran Apps in many lanuages:

Surah Al-Muddaththir Ayahs #56 Translated in Gujarati

كَلَّا إِنَّهُ تَذْكِرَةٌ
સત્ય વાત તો એ છે કે આ (કુરઆન) એક શિખામણ છે
فَمَنْ شَاءَ ذَكَرَهُ
હવે જે ઇચ્છે તે શિખામણ પ્રાપ્ત કરે
وَمَا يَذْكُرُونَ إِلَّا أَنْ يَشَاءَ اللَّهُ ۚ هُوَ أَهْلُ التَّقْوَىٰ وَأَهْلُ الْمَغْفِرَةِ
અને તેઓ તે સમયે શિખામણ પ્રાપ્ત કરશે, જ્યારે અલ્લાહ તઆલા ઇચ્છે, તે (અલ્લાહ) જ આનો હકદાર છે કે તેનાથી ડરવામાં આવે, અને તેના માટે યોગ્ય છે કે તે (ડરવાવાળાને) ક્ષમા કરી દેં

Choose other languages: