Quran Apps in many lanuages:

Surah Al-Inshiqaq Ayahs #11 Translated in Gujarati

فَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ بِيَمِينِهِ
તો (તે વખતે) જે વ્યક્તિના જમણા હાથમાં કર્મનોંધ આપવામાં આવશે
فَسَوْفَ يُحَاسَبُ حِسَابًا يَسِيرًا
તેનો હિસાબ તો ખુબ જ હળવો લેવામાં આવશે
وَيَنْقَلِبُ إِلَىٰ أَهْلِهِ مَسْرُورًا
અને તે પોતાના સ્વજનો તરફ ખુશી ખુશી પાછો ફરશે
وَأَمَّا مَنْ أُوتِيَ كِتَابَهُ وَرَاءَ ظَهْرِهِ
હા ! જે વ્યક્તિની કર્મનોંધ તેની પીઠ પાછળથી આપવામાં આવશે
فَسَوْفَ يَدْعُو ثُبُورًا
તો તે મૃત્યુને પોકારશે

Choose other languages: