Quran Apps in many lanuages:

Surah Ash-Shu'ara Ayahs #227 Translated in Gujarati

وَالشُّعَرَاءُ يَتَّبِعُهُمُ الْغَاوُونَ
કવિઓનું અનુસરણ તે લોકો કરે છે, જે પથભ્રષ્ટ છે
أَلَمْ تَرَ أَنَّهُمْ فِي كُلِّ وَادٍ يَهِيمُونَ
શું તમે નથી જોયું કે કવિ જંગલોમાં માથા પછાડતા ફરે છે
وَأَنَّهُمْ يَقُولُونَ مَا لَا يَفْعَلُونَ
અને તે લોકો જે કહે છે તે કરતા નથી
إِلَّا الَّذِينَ آمَنُوا وَعَمِلُوا الصَّالِحَاتِ وَذَكَرُوا اللَّهَ كَثِيرًا وَانْتَصَرُوا مِنْ بَعْدِ مَا ظُلِمُوا ۗ وَسَيَعْلَمُ الَّذِينَ ظَلَمُوا أَيَّ مُنْقَلَبٍ يَنْقَلِبُونَ
ઈમાનવાળા અને સત્કાર્ય કરનારા સિવાય અને અલ્લાહના નામનું સ્મરણ વધારે કર્યું અને પોતાના પર થયેલ અત્યાચાર પછી બદલો લીધો, જે લોકોએ અત્યાચાર કર્યો છે, તે લોકો પણ નજીકમાં જાણી લેશે કે કેવા પડખે પલટશે

Choose other languages: