Quran Apps in many lanuages:

Surah Al-Qiyama Ayahs #40 Translated in Gujarati

أَيَحْسَبُ الْإِنْسَانُ أَنْ يُتْرَكَ سُدًى
શું માનવી એમ સમજે છે કે તેને આમ જ નિરર્થક છોડી દેવામાં આવશે
أَلَمْ يَكُ نُطْفَةً مِنْ مَنِيٍّ يُمْنَىٰ
શું તે એક જાડા પાણીનું બુંદ નહતો જે ટપકાવવામાં આવ્યું હતું
ثُمَّ كَانَ عَلَقَةً فَخَلَقَ فَسَوَّىٰ
પછી તે લોહીનો લોચો બની ગયો, પછી અલ્લાહએ તેનું સર્જન કર્યુ અને ઠીકઠાક બનાવી દીધો
فَجَعَلَ مِنْهُ الزَّوْجَيْنِ الذَّكَرَ وَالْأُنْثَىٰ
પછી તેનાથી જોડકાં એટલે કે નર અને માદા બનાવ્યા
أَلَيْسَ ذَٰلِكَ بِقَادِرٍ عَلَىٰ أَنْ يُحْيِيَ الْمَوْتَىٰ
શું (અલ્લાહ તઆલા) તે (કાર્ય) પર શક્તિમાન નથી કે મૃતને જીવિત કરી દે

Choose other languages: