Quran Apps in many lanuages:

Surah Al-Infitar Ayahs #17 Translated in Gujarati

إِنَّ الْأَبْرَارَ لَفِي نَعِيمٍ
નિશ્ર્ચિતપણે સદાચારી લોકો (જન્નતના એશ-આરામ અને ) આનંદમાં હશે
وَإِنَّ الْفُجَّارَ لَفِي جَحِيمٍ
અને નિશ્ર્ચિતપણે દુરચારી લોકો જહન્નમમાં હશે
يَصْلَوْنَهَا يَوْمَ الدِّينِ
બદલાના દિવસે તેમાં નાખી દેવામાં આવશે
وَمَا هُمْ عَنْهَا بِغَائِبِينَ
અને તેઓ તેનાથી અર્દશ્ય નહીં થઇ શકે
وَمَا أَدْرَاكَ مَا يَوْمُ الدِّينِ
અને તને શું ખબર બદલાનો દિવસ શું છે

Choose other languages: